NIACL AO Recruitment:ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી

NIACL AO Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

NIACL AO Recruitment

સંસ્થાનું નામધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.
અરજી માધ્યમઓનલાઇન
નોટીફિક્શન તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://www.newindia.co.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ NIACL દ્વારા AO એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે

પગારધોરણ

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 80,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા

આ ભરતીમાં વયમર્યાદા 21 થી 30 વર્ષ છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

લાયકાત

NIACLની આ ભરતીમાં અરજી કરવા AOની અંદર અલગ અલગ ફિલ્ડ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

  • પ્રથમ લેખિત પરીક્ષા
  • મુખ્ય લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજો ચકાસણી
  • તબીબી પરીક્ષા

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-01 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-21 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment