Ashram Shala Recruitment 2023:ગુજરાતની વિવિધ આશ્રમ શાળાઓમાં પરીક્ષા વગર ભરતી

Ashram Shala Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાતની વિવિધ આશ્રમ શાળાઓમાં પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

Ashram Shala Recruitment 2023

સંસ્થાનું નામઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
નોકરી સ્થળગુજરાત
નોટીફિકેશન તારીખ29 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ29 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://gujarat-education.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દ્વારા શિક્ષણ સહાયક એટલે કે ટીચરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

આશ્રમ શાળામાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઇ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ ભરતી અલગ અલગ સ્થળે કરવાની હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.

પગારધોરણ

આશ્રમ શાળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.

લાયકાત

મિત્રો,આશ્રમ શાળા ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે એમ.એ બી.એડ તથા ટેટ-1, ટેટ-2 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા પણ કરવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • કોમ્પ્યુટરનું સટીફીકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

શરતો

  • સંસ્થાના નીતિ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
  • નિમણૂંક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં 24 ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે.
  • નિમણૂંક થયેલ ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકાવવામાં આવશે.
  • સંસ્થાએ નક્કી કરેલ યુનિફોર્મ પહેરવાનો રહેશે.
  • ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ઘ્વારા 29 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:29 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:12 ઓગસ્ટ 2023

અરજી મોકલવાનું સરનામું:-

  • આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી દાહોદ “મનોરથ બંગલો” ગીત નંદન એપાર્ટમેન્ટ સામે, ગોવિંદનગર, દાહોદ તા. જિ. દાહોદ પિન- 389151 છે.
  • અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment