Gujarat Ashram Shala Bharti:ગુજરાત આશ્રમ શાળામાં ભરતી

Gujarat Ashram Shala Bharti:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત આશ્રમ શાળામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Gujarat Ashram Shala Bharti

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામઆશ્રમ શાળા
નોકરીની સ્થળગુજરાત
નોટીફિકેશન તારીખ22/08/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ22/08/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://gujarat-education.gov.in/

પોસ્ટનુ નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ આશ્રમ શાળા દ્વારા શિક્ષણ સહાયક

અને વિદ્યા સહાયક પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે

કુલ ખાલી જગ્યા

વિવિઘ આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની 14 તથા વિદ્યા સહાયકની 05 પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે

પગારધોરણ

આશ્રમ શાળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.

લાયકાત

મિત્રો,આશ્રમ શાળાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે એમ.એ.બી.એડ તથા ટેટ -1 અને ટેટ – 2 પાસ કરેલું હોવું જોઈએ.વધુ માહિતી માટે જાહેરાત આવશ્યક વાંચો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.સંસ્થા ઈચ્છે તો ઉમેદવારોની પસંદગી મેરીટ/સ્કીલ ટેસ્ટ અથવા લેખિત પરિક્ષા દ્રારા પણ કરવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધર કાર્ડ
  • ડીગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • કમ્પ્યુટરનું સર્ટીફીકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:22/08/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:05/09/2023

અરજી મોકલવાનું સરનામું

  1. આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – પ્રમુખશ્રી/મંત્રીશ્રી,ભીલ સેવા મંડળ ઠક્કરબાપા રોડ દાહોદ,તા.જિ-દાહોદ – 389151 છે.
  2. અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment